Videos

સ્કૂલોમાં વેલેન્ટાઇન્ડ ડેના બદલે થશે માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને નાનપણથી સંસ્કાર મળે તે માટે આગામી દિવસમાં આવતા વેલેન્ટાઈન ડેના રોજ માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવાનો પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રના આધારે દરેક શાળાના આચાર્યને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને નાનપણથી સંસ્કાર મળે તે માટે આગામી દિવસમાં આવતા વેલેન્ટાઈન ડેના રોજ માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવાનો પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રના આધારે દરેક શાળાના આચાર્યને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.

Video Thumbnail
Advertisement

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને નાનપણથી સંસ્કાર મળે તે માટે આગામી દિવસમાં આવતા વેલેન્ટાઈન ડેના રોજ માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવાનો પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રના આધારે દરેક શાળાના આચાર્યને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.

Read More