Videos

કોંગ્રેસ છોડ્યા બાદ મધ્ય પ્રદેશના બળવાખોર ધારાસભ્યો પહેરશે ભાજપનો ખેસ

મધ્ય પ્રદેશમાં રાજકીય હલચલ આવ્યા બાદ હવે રાજીનામાનો સિલસિલો લાંબો ચાલશે. મીડિયા સાથેની વાતચીતમાં પાર્ટી છોડનાર તમામ ધારાસભ્યોએ કહ્યું હતું કે, પક્ષમાં તેમની અવગણના થઈ રહી છે. તો બીજી તરફ, મધ્ય પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્યોએ સામૂહિક રાજીનામા અંગે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું જ્યોતિરાદિત્યના રાજીનામા બાદ કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 101 પર પહોંચી ગયું છે. તો ભાજપનું સંખ્યાબળ 107 પર પહોંચ્યું છે.

મધ્ય પ્રદેશમાં રાજકીય હલચલ આવ્યા બાદ હવે રાજીનામાનો સિલસિલો લાંબો ચાલશે. મીડિયા સાથેની વાતચીતમાં પાર્ટી છોડનાર તમામ ધારાસભ્યોએ કહ્યું હતું કે, પક્ષમાં તેમની અવગણના થઈ રહી છે. તો બીજી તરફ, મધ્ય પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્યોએ સામૂહિક રાજીનામા અંગે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું જ્યોતિરાદિત્યના રાજીનામા બાદ કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 101 પર પહોંચી ગયું છે. તો ભાજપનું સંખ્યાબળ 107 પર પહોંચ્યું છે.

Video Thumbnail
Advertisement

મધ્ય પ્રદેશમાં રાજકીય હલચલ આવ્યા બાદ હવે રાજીનામાનો સિલસિલો લાંબો ચાલશે. મીડિયા સાથેની વાતચીતમાં પાર્ટી છોડનાર તમામ ધારાસભ્યોએ કહ્યું હતું કે, પક્ષમાં તેમની અવગણના થઈ રહી છે. તો બીજી તરફ, મધ્ય પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્યોએ સામૂહિક રાજીનામા અંગે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું જ્યોતિરાદિત્યના રાજીનામા બાદ કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 101 પર પહોંચી ગયું છે. તો ભાજપનું સંખ્યાબળ 107 પર પહોંચ્યું છે.

Read More