Videos

રામ જન્મભૂમિ મામલે મુસ્લિમ પક્ષ ફાઈલ કરશે રીવ્યુ પિટિશન

અયોધ્યા રામ જન્મભૂમિ કેસમાં મુસ્લિમ પક્ષે પલટી મારી છે. અયોધ્યા રામજન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાના પડકારતી રિવ્યુ પિટિશન ફાઈલ કરવાનો નિર્ણય લીધો છે. રિવ્યુ પિટિશન માટેનો નિર્ણય લખનઉ સ્થિત શિક્ષણ કેન્દ્ર દારુલ ઉલૂમ નદવાતુલ ઉલેમાની બેઠકમાં લેવાયો.

અયોધ્યા રામ જન્મભૂમિ કેસમાં મુસ્લિમ પક્ષે પલટી મારી છે. અયોધ્યા રામજન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાના પડકારતી રિવ્યુ પિટિશન ફાઈલ કરવાનો નિર્ણય લીધો છે. રિવ્યુ પિટિશન માટેનો નિર્ણય લખનઉ સ્થિત શિક્ષણ કેન્દ્ર દારુલ ઉલૂમ નદવાતુલ ઉલેમાની બેઠકમાં લેવાયો.

Video Thumbnail
Advertisement

અયોધ્યા રામ જન્મભૂમિ કેસમાં મુસ્લિમ પક્ષે પલટી મારી છે. અયોધ્યા રામજન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાના પડકારતી રિવ્યુ પિટિશન ફાઈલ કરવાનો નિર્ણય લીધો છે. રિવ્યુ પિટિશન માટેનો નિર્ણય લખનઉ સ્થિત શિક્ષણ કેન્દ્ર દારુલ ઉલૂમ નદવાતુલ ઉલેમાની બેઠકમાં લેવાયો.

Read More