Videos

નર્મદા ડેમની 138.28 મીટરે સપાટી સ્થિર, 5 દરવાજા ખુલ્લા મુકાયા

હાલ સરદાર સરોવર ડેમની સપાટી સ્થિર થઇ છે. આજે નર્મદા ડૅમની સપાટી 138.28 મીટર છે. ડેમનાં 5 દરવાજા ખુલ્લા કરવામાં આવ્યાં છે. આ સાથે 90 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે. 20 દિવસ પછી ગોરા બ્રિજ પરથી પાણી ઓસરતા રાહદારીઓ માટે શરૂ કરવામાં આવ્યો છે.

હાલ સરદાર સરોવર ડેમની સપાટી સ્થિર થઇ છે. આજે નર્મદા ડૅમની સપાટી 138.28 મીટર છે. ડેમનાં 5 દરવાજા ખુલ્લા કરવામાં આવ્યાં છે. આ સાથે 90 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે. 20 દિવસ પછી ગોરા બ્રિજ પરથી પાણી ઓસરતા રાહદારીઓ માટે શરૂ કરવામાં આવ્યો છે.

Video Thumbnail
Advertisement

હાલ સરદાર સરોવર ડેમની સપાટી સ્થિર થઇ છે. આજે નર્મદા ડૅમની સપાટી 138.28 મીટર છે. ડેમનાં 5 દરવાજા ખુલ્લા કરવામાં આવ્યાં છે. આ સાથે 90 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે. 20 દિવસ પછી ગોરા બ્રિજ પરથી પાણી ઓસરતા રાહદારીઓ માટે શરૂ કરવામાં આવ્યો છે.

Read More