Videos

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી તંત્રને કરોડો રૂપિયાની આવક, જુઓ દરરોજ કેટલા લોકો લે છે મુલાકાત

31 ઓકટોમ્બર 2018ના દિવસે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું. અને આ ઉચેરા સરદારને જોવા રોજના 15 હજારથી પણ વધુ પ્રવાસીઓ ઓ ઉમટી રહ્યા છે અને તેને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 34 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની આવક પણ થઇ છે

31 ઓકટોમ્બર 2018ના દિવસે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું. અને આ ઉચેરા સરદારને જોવા રોજના 15 હજારથી પણ વધુ પ્રવાસીઓ ઓ ઉમટી રહ્યા છે અને તેને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 34 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની આવક પણ થઇ છે

Video Thumbnail
Advertisement

31 ઓકટોમ્બર 2018ના દિવસે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું. અને આ ઉચેરા સરદારને જોવા રોજના 15 હજારથી પણ વધુ પ્રવાસીઓ ઓ ઉમટી રહ્યા છે અને તેને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 34 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની આવક પણ થઇ છે

Read More