Videos

2047નો મજબુત આધાર 2019થી 2024માં રાખવો પડશે : નરેન્દ્ર મોદી

લોકસભા ચૂંટણીને લઈને પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહે બીજેપીનું સંકલ્પ પત્ર જાહેર કર્યું. સંકલ્પ પત્ર જાહેર કરતાં મોદીએ કહ્યું કે રાષ્ટ્રવાદ, અંત્યોદય અને સુશાસન જ અમારૂં મિશન છે. વડાપ્રધાન મોદીએ અલગથી જળ મંત્રાલય બનાવવાની પણ વાત કરી.

લોકસભા ચૂંટણીને લઈને પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહે બીજેપીનું સંકલ્પ પત્ર જાહેર કર્યું. સંકલ્પ પત્ર જાહેર કરતાં મોદીએ કહ્યું કે રાષ્ટ્રવાદ, અંત્યોદય અને સુશાસન જ અમારૂં મિશન છે. વડાપ્રધાન મોદીએ અલગથી જળ મંત્રાલય બનાવવાની પણ વાત કરી.

Video Thumbnail
Advertisement

લોકસભા ચૂંટણીને લઈને પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહે બીજેપીનું સંકલ્પ પત્ર જાહેર કર્યું. સંકલ્પ પત્ર જાહેર કરતાં મોદીએ કહ્યું કે રાષ્ટ્રવાદ, અંત્યોદય અને સુશાસન જ અમારૂં મિશન છે. વડાપ્રધાન મોદીએ અલગથી જળ મંત્રાલય બનાવવાની પણ વાત કરી.

Read More