Videos

નિત્યાનંદ આશ્રમ વિવાદ: આશ્રમના સાધકો મેદાન છોડી ભાગ્યા

અમદાવાદના નિત્યાનંદ આશ્રમમાં વિવાદનો મામલે એક બાદ એક સાધકો આશ્રમ છોડી રહ્યા છે. ગઈકાલે મોડી રાતે વધુ એક સાધક આશ્રમ છોડી બેંગ્લોર જવા રવાના થયો છે. વિવાદ સામે આવ્યા બાદ અગાઉ 3 સાધીકાઓ પણ એરપોર્ટ છોડી ભાગી હતી. સાધક એરપોર્ટથી બેંગ્લોર જવા રવાના થયો.

અમદાવાદના નિત્યાનંદ આશ્રમમાં વિવાદનો મામલે એક બાદ એક સાધકો આશ્રમ છોડી રહ્યા છે. ગઈકાલે મોડી રાતે વધુ એક સાધક આશ્રમ છોડી બેંગ્લોર જવા રવાના થયો છે. વિવાદ સામે આવ્યા બાદ અગાઉ 3 સાધીકાઓ પણ એરપોર્ટ છોડી ભાગી હતી. સાધક એરપોર્ટથી બેંગ્લોર જવા રવાના થયો.

Video Thumbnail
Advertisement

અમદાવાદના નિત્યાનંદ આશ્રમમાં વિવાદનો મામલે એક બાદ એક સાધકો આશ્રમ છોડી રહ્યા છે. ગઈકાલે મોડી રાતે વધુ એક સાધક આશ્રમ છોડી બેંગ્લોર જવા રવાના થયો છે. વિવાદ સામે આવ્યા બાદ અગાઉ 3 સાધીકાઓ પણ એરપોર્ટ છોડી ભાગી હતી. સાધક એરપોર્ટથી બેંગ્લોર જવા રવાના થયો.

Read More