Videos

રાજકોટમાં NSUI કાર્યકરો નીકળ્યા કોલેજ બંધ કરાવવા

રાજકોટમાં બિન સચિવાલય પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે આજે NSUIનું કોલેજ બંધનું એલાન જાહેર કર્યું છે. નિર્મલા રોડ પર આવેલ કાંતિલાલ શેઠ ફિજીયોથેરાપી કોલેજ બંધ કરાવવા NSUIના કાર્યકરો પહોંચ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી ગાંધીનગરમાં ઉમેદવારો ધરણા કરી રહ્યા છે. જેને લઇને હવે યુથ કોંગ્રેસ NSUI મેદાને આવ્યું છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચના મુજબ કોલેજો બંધ કરવામાં આવી રહી છે.

રાજકોટમાં બિન સચિવાલય પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે આજે NSUIનું કોલેજ બંધનું એલાન જાહેર કર્યું છે. નિર્મલા રોડ પર આવેલ કાંતિલાલ શેઠ ફિજીયોથેરાપી કોલેજ બંધ કરાવવા NSUIના કાર્યકરો પહોંચ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી ગાંધીનગરમાં ઉમેદવારો ધરણા કરી રહ્યા છે. જેને લઇને હવે યુથ કોંગ્રેસ NSUI મેદાને આવ્યું છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચના મુજબ કોલેજો બંધ કરવામાં આવી રહી છે.

Video Thumbnail
Advertisement

રાજકોટમાં બિન સચિવાલય પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે આજે NSUIનું કોલેજ બંધનું એલાન જાહેર કર્યું છે. નિર્મલા રોડ પર આવેલ કાંતિલાલ શેઠ ફિજીયોથેરાપી કોલેજ બંધ કરાવવા NSUIના કાર્યકરો પહોંચ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી ગાંધીનગરમાં ઉમેદવારો ધરણા કરી રહ્યા છે. જેને લઇને હવે યુથ કોંગ્રેસ NSUI મેદાને આવ્યું છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચના મુજબ કોલેજો બંધ કરવામાં આવી રહી છે.

Read More