Videos

NSUI કાર્યકરોએ અમદાવાદની LD આર્ટ્સ કોલેજનું શિક્ષણ કાર્ય કરાવ્યું બંધ

અમદાવાદમાં બિન સચિવાલય પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે આજે NSUIનું કોલેજ બંધનું એલાન જાહેર કર્યું છે. એનએસયુઆઇએ સેન્ટ ઝેવિયર્સ કોલેજ, સહજાનંદ કોલેજ તેમજ વસ્ત્રાપુર ખાતેની આર જે ટીંબરવાલ કોલેજ બંધ કરાવી.

અમદાવાદમાં બિન સચિવાલય પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે આજે NSUIનું કોલેજ બંધનું એલાન જાહેર કર્યું છે. એનએસયુઆઇએ સેન્ટ ઝેવિયર્સ કોલેજ, સહજાનંદ કોલેજ તેમજ વસ્ત્રાપુર ખાતેની આર જે ટીંબરવાલ કોલેજ બંધ કરાવી.

Video Thumbnail
Advertisement

અમદાવાદમાં બિન સચિવાલય પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે આજે NSUIનું કોલેજ બંધનું એલાન જાહેર કર્યું છે. એનએસયુઆઇએ સેન્ટ ઝેવિયર્સ કોલેજ, સહજાનંદ કોલેજ તેમજ વસ્ત્રાપુર ખાતેની આર જે ટીંબરવાલ કોલેજ બંધ કરાવી.

Read More