NSUI મહામંત્રી નિખિલ સવાણી પોલિસ કમિશ્નરને લખ્યો પત્ર, જાણો શું કહ્યું...
NSUI મહામંત્રી નિખિલ સવાણી પર હુમલાનો મામલે પાલડી પોલીસે ફરિયાદ નહી લેતા નીખીલ સવાણીએ પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો હતો. હુમલામાં ઘવાયેલા એનએસયુઆઇના મહામંત્રી નિખિલ સવાણીએ પોલીસ કમીશનરને અરજી કરી પોતાને પોલીસ પ્રોટેક્શન આપવા માંગ કરી છે. સતત એબીવીપી અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનાના કાર્યકરો પીછો કરતા હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે.
NSUI મહામંત્રી નિખિલ સવાણી પર હુમલાનો મામલે પાલડી પોલીસે ફરિયાદ નહી લેતા નીખીલ સવાણીએ પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો હતો. હુમલામાં ઘવાયેલા એનએસયુઆઇના મહામંત્રી નિખિલ સવાણીએ પોલીસ કમીશનરને અરજી કરી પોતાને પોલીસ પ્રોટેક્શન આપવા માંગ કરી છે. સતત એબીવીપી અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનાના કાર્યકરો પીછો કરતા હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે.
|Updated: Jan 12, 2020, 07:25 PM IST
NSUI મહામંત્રી નિખિલ સવાણી પર હુમલાનો મામલે પાલડી પોલીસે ફરિયાદ નહી લેતા નીખીલ સવાણીએ પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો હતો. હુમલામાં ઘવાયેલા એનએસયુઆઇના મહામંત્રી નિખિલ સવાણીએ પોલીસ કમીશનરને અરજી કરી પોતાને પોલીસ પ્રોટેક્શન આપવા માંગ કરી છે. સતત એબીવીપી અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનાના કાર્યકરો પીછો કરતા હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે.