ગાંધીનગરમાં શરૂ થશે વધુ એક આંદોલન
ગાંધીનગરમાં વધુ એક આંદોલન શરૂ થશે. ૩ માર્ચના રોજ ગુજરાત મજદૂર સંધના નેજા હેઠળ વિવિધ વર્ગના કર્મચારીઓ આંદોલન કરશે. સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ધરણા કરશે. ગુજરાત મજદૂર સંઘ સાથે જોડાયેલા સંગઠનો ધરણા કરશે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ, અખિલ ગુજરાત આરોગ્ય કર્મચારી સંઘ, ગુજરાત રાજ્ય બોર્ડ નિગમ કર્મચારી સંઘ, ઇએમઆરઆઇ 108 કર્મચારી મંડળ ધરણા કરશે.
ગાંધીનગરમાં વધુ એક આંદોલન શરૂ થશે. ૩ માર્ચના રોજ ગુજરાત મજદૂર સંધના નેજા હેઠળ વિવિધ વર્ગના કર્મચારીઓ આંદોલન કરશે. સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ધરણા કરશે. ગુજરાત મજદૂર સંઘ સાથે જોડાયેલા સંગઠનો ધરણા કરશે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ, અખિલ ગુજરાત આરોગ્ય કર્મચારી સંઘ, ગુજરાત રાજ્ય બોર્ડ નિગમ કર્મચારી સંઘ, ઇએમઆરઆઇ 108 કર્મચારી મંડળ ધરણા કરશે.
|Updated: Feb 29, 2020, 05:25 PM IST
ગાંધીનગરમાં વધુ એક આંદોલન શરૂ થશે. ૩ માર્ચના રોજ ગુજરાત મજદૂર સંધના નેજા હેઠળ વિવિધ વર્ગના કર્મચારીઓ આંદોલન કરશે. સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ધરણા કરશે. ગુજરાત મજદૂર સંઘ સાથે જોડાયેલા સંગઠનો ધરણા કરશે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ, અખિલ ગુજરાત આરોગ્ય કર્મચારી સંઘ, ગુજરાત રાજ્ય બોર્ડ નિગમ કર્મચારી સંઘ, ઇએમઆરઆઇ 108 કર્મચારી મંડળ ધરણા કરશે.