CBSE પરીક્ષા મામલે પરીક્ષાર્થીઓને ન રોકવા કરાયો આદેશ
24 ફેબ્રુઆરીના રોજ લેવાનારી CBSEની પરીક્ષા મામલે ચીફ સેક્રેટરી દ્વારા પોલીસ તેમજ શિક્ષણ વિભાગને આદેશ કરાયો હતો. પરીક્ષા માટે જનાર વિદ્યાર્થીઓને ન રોકવામાં આવે તેવો આદેશ કર્યો હતો. પોલીસ વિભાગને શિક્ષણ વિભાગ સાથે સંકલન સાધી વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે ખાસ સાવચેતી લેવા આદેશ કર્યો હતો.
24 ફેબ્રુઆરીના રોજ લેવાનારી CBSEની પરીક્ષા મામલે ચીફ સેક્રેટરી દ્વારા પોલીસ તેમજ શિક્ષણ વિભાગને આદેશ કરાયો હતો. પરીક્ષા માટે જનાર વિદ્યાર્થીઓને ન રોકવામાં આવે તેવો આદેશ કર્યો હતો. પોલીસ વિભાગને શિક્ષણ વિભાગ સાથે સંકલન સાધી વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે ખાસ સાવચેતી લેવા આદેશ કર્યો હતો.
|Updated: Feb 19, 2020, 05:15 PM IST
24 ફેબ્રુઆરીના રોજ લેવાનારી CBSEની પરીક્ષા મામલે ચીફ સેક્રેટરી દ્વારા પોલીસ તેમજ શિક્ષણ વિભાગને આદેશ કરાયો હતો. પરીક્ષા માટે જનાર વિદ્યાર્થીઓને ન રોકવામાં આવે તેવો આદેશ કર્યો હતો. પોલીસ વિભાગને શિક્ષણ વિભાગ સાથે સંકલન સાધી વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે ખાસ સાવચેતી લેવા આદેશ કર્યો હતો.