ઉત્તરાયણમાં ભરપેટ ખવાયો ગોળ કેવી રીતે બનાવવામાં આવે છે? જુઓ ખાસ અહેવાલ...
આજના સમયમાં અનેક ખાવાની વસ્તુઓમાં ભેળસેળ થઈ રહી છે. આજે એકપણ એવી વસ્તુ નહિ હોય કે જે ભેળસેળથી ભરપૂર ન હોય. આજે વાત કરીશું એવા ખાદ્ય પદાર્થની જેમાં બિલકુલ ભેળસેળ કરવામાં આવતી નથી. વાત છે સાવરકુંડલાના કરજાળા ગામની, જ્યાં એકદમ શુદ્ધ ગોળ બનાવવામાં આવે છે. મકર સંક્રાતિના પર્વમાં સૌથી વધારે ગોળની જરૂર પડે છે, ત્યારે ગોળનું કેટલું મહત્વ છે અને કેવી રીતે ગોળ બનાવવામાં આવે છે? જુઓ અમારો ખાસ અહેવાલ...
આજના સમયમાં અનેક ખાવાની વસ્તુઓમાં ભેળસેળ થઈ રહી છે. આજે એકપણ એવી વસ્તુ નહિ હોય કે જે ભેળસેળથી ભરપૂર ન હોય. આજે વાત કરીશું એવા ખાદ્ય પદાર્થની જેમાં બિલકુલ ભેળસેળ કરવામાં આવતી નથી. વાત છે સાવરકુંડલાના કરજાળા ગામની, જ્યાં એકદમ શુદ્ધ ગોળ બનાવવામાં આવે છે. મકર સંક્રાતિના પર્વમાં સૌથી વધારે ગોળની જરૂર પડે છે, ત્યારે ગોળનું કેટલું મહત્વ છે અને કેવી રીતે ગોળ બનાવવામાં આવે છે? જુઓ અમારો ખાસ અહેવાલ...
|Updated: Jan 13, 2020, 09:30 AM IST
આજના સમયમાં અનેક ખાવાની વસ્તુઓમાં ભેળસેળ થઈ રહી છે. આજે એકપણ એવી વસ્તુ નહિ હોય કે જે ભેળસેળથી ભરપૂર ન હોય. આજે વાત કરીશું એવા ખાદ્ય પદાર્થની જેમાં બિલકુલ ભેળસેળ કરવામાં આવતી નથી. વાત છે સાવરકુંડલાના કરજાળા ગામની, જ્યાં એકદમ શુદ્ધ ગોળ બનાવવામાં આવે છે. મકર સંક્રાતિના પર્વમાં સૌથી વધારે ગોળની જરૂર પડે છે, ત્યારે ગોળનું કેટલું મહત્વ છે અને કેવી રીતે ગોળ બનાવવામાં આવે છે? જુઓ અમારો ખાસ અહેવાલ...