Videos

પુલવામા હુમલા બાદ પહેલીવાર પાકિસ્તાન બોલ્યું, શું કહ્યું? જુઓ VIDEO

પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીના માહોલ વચ્ચે મંગળવારે બપોરે પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાને પ્રેસ કોન્ફરન્સ કરી ભારત સરકારને સંદેશો આપતાં કહ્યું કે, પાકિસ્તાન પણ આતંકવાદથી પીડિત છે. આ નવું પાકિસ્તાન છે. નવો વિચાર છે. જે જે કંઇ પણ તપાસ કરાવવા ઇચ્છો છો એ અમને મંજૂર છે. અમને પુરાવા આપશો તો અમે કાર્યવાહી કરીશું

પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીના માહોલ વચ્ચે મંગળવારે બપોરે પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાને પ્રેસ કોન્ફરન્સ કરી ભારત સરકારને સંદેશો આપતાં કહ્યું કે, પાકિસ્તાન પણ આતંકવાદથી પીડિત છે. આ નવું પાકિસ્તાન છે. નવો વિચાર છે. જે જે કંઇ પણ તપાસ કરાવવા ઇચ્છો છો એ અમને મંજૂર છે. અમને પુરાવા આપશો તો અમે કાર્યવાહી કરીશું

Video Thumbnail
Advertisement

પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીના માહોલ વચ્ચે મંગળવારે બપોરે પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાને પ્રેસ કોન્ફરન્સ કરી ભારત સરકારને સંદેશો આપતાં કહ્યું કે, પાકિસ્તાન પણ આતંકવાદથી પીડિત છે. આ નવું પાકિસ્તાન છે. નવો વિચાર છે. જે જે કંઇ પણ તપાસ કરાવવા ઇચ્છો છો એ અમને મંજૂર છે. અમને પુરાવા આપશો તો અમે કાર્યવાહી કરીશું

Read More