પાટણમાં દૂષિત પાણીથી સ્થાનિકો થયા પરેશાન, તંત્રએ આ લીધા પગલા
પાટણના સોનિવાડા વિસ્તારમાં દુષિત પાણી આવતા પાલિકા તંત્ર દોડતું થયું હતું, સ્થાનિકોની ફરિયાદ પગલે આરોગ્યની ટીમે સોનિવાડા વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી, .આરોગ્યની ટીમે ઘરે ઘરે જઈને પાણીની તપાસ કરીને ક્લોરીનેશનની ગોળાઓ નું વિતરણ કર્યું હતું
પાટણના સોનિવાડા વિસ્તારમાં દુષિત પાણી આવતા પાલિકા તંત્ર દોડતું થયું હતું, સ્થાનિકોની ફરિયાદ પગલે આરોગ્યની ટીમે સોનિવાડા વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી, .આરોગ્યની ટીમે ઘરે ઘરે જઈને પાણીની તપાસ કરીને ક્લોરીનેશનની ગોળાઓ નું વિતરણ કર્યું હતું
|Updated: May 13, 2019, 04:55 PM IST
પાટણના સોનિવાડા વિસ્તારમાં દુષિત પાણી આવતા પાલિકા તંત્ર દોડતું થયું હતું, સ્થાનિકોની ફરિયાદ પગલે આરોગ્યની ટીમે સોનિવાડા વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી, .આરોગ્યની ટીમે ઘરે ઘરે જઈને પાણીની તપાસ કરીને ક્લોરીનેશનની ગોળાઓ નું વિતરણ કર્યું હતું