Videos

શાહિબાગનો પટેલ પરિવાર કરશે ભગવાન જગન્નાથનું મામેરું

ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમાં પણ ભગવાનનુ મામેરુ કરવા લોકો વર્ષોના વર્ષો રાહ જોવે છે. ત્યારે આ વર્ષે આ અનોખો લાભ શાહીબાગ ખાતે રહેતા કાનજીભાઇ પટેલને મળ્યો છે. 20થી 25 વર્ષ બાદ કાનજીભાઇને જગન્નાથ ભગવાનનું મામેરુ કરવાનો મોકો મળ્યો છે. આખો પરિવાર મામેરાની તૈયારીમાં લાગી ગયો છે.

ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમાં પણ ભગવાનનુ મામેરુ કરવા લોકો વર્ષોના વર્ષો રાહ જોવે છે. ત્યારે આ વર્ષે આ અનોખો લાભ શાહીબાગ ખાતે રહેતા કાનજીભાઇ પટેલને મળ્યો છે. 20થી 25 વર્ષ બાદ કાનજીભાઇને જગન્નાથ ભગવાનનું મામેરુ કરવાનો મોકો મળ્યો છે. આખો પરિવાર મામેરાની તૈયારીમાં લાગી ગયો છે.

Video Thumbnail
Advertisement

ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમાં પણ ભગવાનનુ મામેરુ કરવા લોકો વર્ષોના વર્ષો રાહ જોવે છે. ત્યારે આ વર્ષે આ અનોખો લાભ શાહીબાગ ખાતે રહેતા કાનજીભાઇ પટેલને મળ્યો છે. 20થી 25 વર્ષ બાદ કાનજીભાઇને જગન્નાથ ભગવાનનું મામેરુ કરવાનો મોકો મળ્યો છે. આખો પરિવાર મામેરાની તૈયારીમાં લાગી ગયો છે.

Read More