પીએમ મોદીનો ગંભીર આરોપ, યૂપીએ સરકારે ન કરવા દીધી સર્જિકલ સ્ટ્રાઇક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુના કન્યાકુમારી ખાતે પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતાં જવાનોને શત શત સલામ કરતાં કહ્યું કે, મુંબઇમાં થયેલા 26/11 હુમલા બાદ વાયુસેના સર્જિકલ સ્ટ્રાઇક કરવા ઇચ્છતી હતી પરંતુ તત્કાલિન યૂપીએ સરકારે એમને એમ કરવા દીધું ન હતું. અગાઉની સરકારો આતંકવાદ વિરૂધ્ધ કડક ન હોવાનો આરોપ લગાવતાં તેમણે કહ્યું કે, હવે એવું નથી. અમારી સરકારે સેનાને આતંકીઓ સામે બદલો લેવા માટે છુટો દોર આપ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુના કન્યાકુમારી ખાતે પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતાં જવાનોને શત શત સલામ કરતાં કહ્યું કે, મુંબઇમાં થયેલા 26/11 હુમલા બાદ વાયુસેના સર્જિકલ સ્ટ્રાઇક કરવા ઇચ્છતી હતી પરંતુ તત્કાલિન યૂપીએ સરકારે એમને એમ કરવા દીધું ન હતું. અગાઉની સરકારો આતંકવાદ વિરૂધ્ધ કડક ન હોવાનો આરોપ લગાવતાં તેમણે કહ્યું કે, હવે એવું નથી. અમારી સરકારે સેનાને આતંકીઓ સામે બદલો લેવા માટે છુટો દોર આપ્યો છે.
|Updated: Mar 01, 2019, 04:40 PM IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુના કન્યાકુમારી ખાતે પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતાં જવાનોને શત શત સલામ કરતાં કહ્યું કે, મુંબઇમાં થયેલા 26/11 હુમલા બાદ વાયુસેના સર્જિકલ સ્ટ્રાઇક કરવા ઇચ્છતી હતી પરંતુ તત્કાલિન યૂપીએ સરકારે એમને એમ કરવા દીધું ન હતું. અગાઉની સરકારો આતંકવાદ વિરૂધ્ધ કડક ન હોવાનો આરોપ લગાવતાં તેમણે કહ્યું કે, હવે એવું નથી. અમારી સરકારે સેનાને આતંકીઓ સામે બદલો લેવા માટે છુટો દોર આપ્યો છે.