Videos

પીએમ મોદીએ કાશી વિશ્વનાથના ભક્તોને આપી મોટી ભેટ

પીએમ મોદીએ આજે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા બાદ કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરની આધારશીલા રાખી. મણિકર્ણિકા ઘાટ અને લલિતા ઘાટથી વિશ્વનાથ મંદિર સુધી 40-40 ફૂટના બે કોરિડોર બનાવવામાં આવશે. લગભગ 40,000 વર્ગમીટર વિસ્તારમાં બની રહેલા આ કોરિડોર પર 600 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

પીએમ મોદીએ આજે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા બાદ કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરની આધારશીલા રાખી. મણિકર્ણિકા ઘાટ અને લલિતા ઘાટથી વિશ્વનાથ મંદિર સુધી 40-40 ફૂટના બે કોરિડોર બનાવવામાં આવશે. લગભગ 40,000 વર્ગમીટર વિસ્તારમાં બની રહેલા આ કોરિડોર પર 600 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

Video Thumbnail
Advertisement

પીએમ મોદીએ આજે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા બાદ કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરની આધારશીલા રાખી. મણિકર્ણિકા ઘાટ અને લલિતા ઘાટથી વિશ્વનાથ મંદિર સુધી 40-40 ફૂટના બે કોરિડોર બનાવવામાં આવશે. લગભગ 40,000 વર્ગમીટર વિસ્તારમાં બની રહેલા આ કોરિડોર પર 600 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

Read More