પીએમ મોદીએ માતા હીરાબાના મેળવ્યા આશીર્વાદ
દેશમાં લોખંડી પુરૂષ તરીકે ઓળખાતા સરદાર પટેલની જન્મ જયંતીને સમગ્ર દેશમાં એકતા દિવસ તરીકે ઉજવવામાં આવશે. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી ગુજરાતના સપુત સરદાર સાહેબની આ વર્ષની જન્મ જયંતી દેશ માટે ખુબ જ મહત્વની છે. જો કે આ વખતની જન્મ જયંતી એટલા માટે મહત્વની છે કારણ કે એકતા દિવસની ઉજવણી સેંકડો આઇએએસ અને આઇપીએસ તથા આઇએફએસ અધિકારીઓની હાજરી હશે. અહીં તેમનો દિક્ષાંત સમારોહ આયોજીત થવા જઇ રહ્યો છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ અનેક નવા આકર્ષણોનું લોકાર્પણ વડાપ્રધાન મોદી કરવાનાં છે.
દેશમાં લોખંડી પુરૂષ તરીકે ઓળખાતા સરદાર પટેલની જન્મ જયંતીને સમગ્ર દેશમાં એકતા દિવસ તરીકે ઉજવવામાં આવશે. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી ગુજરાતના સપુત સરદાર સાહેબની આ વર્ષની જન્મ જયંતી દેશ માટે ખુબ જ મહત્વની છે. જો કે આ વખતની જન્મ જયંતી એટલા માટે મહત્વની છે કારણ કે એકતા દિવસની ઉજવણી સેંકડો આઇએએસ અને આઇપીએસ તથા આઇએફએસ અધિકારીઓની હાજરી હશે. અહીં તેમનો દિક્ષાંત સમારોહ આયોજીત થવા જઇ રહ્યો છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ અનેક નવા આકર્ષણોનું લોકાર્પણ વડાપ્રધાન મોદી કરવાનાં છે.
|Updated: Oct 31, 2019, 09:20 AM IST
દેશમાં લોખંડી પુરૂષ તરીકે ઓળખાતા સરદાર પટેલની જન્મ જયંતીને સમગ્ર દેશમાં એકતા દિવસ તરીકે ઉજવવામાં આવશે. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી ગુજરાતના સપુત સરદાર સાહેબની આ વર્ષની જન્મ જયંતી દેશ માટે ખુબ જ મહત્વની છે. જો કે આ વખતની જન્મ જયંતી એટલા માટે મહત્વની છે કારણ કે એકતા દિવસની ઉજવણી સેંકડો આઇએએસ અને આઇપીએસ તથા આઇએફએસ અધિકારીઓની હાજરી હશે. અહીં તેમનો દિક્ષાંત સમારોહ આયોજીત થવા જઇ રહ્યો છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ અનેક નવા આકર્ષણોનું લોકાર્પણ વડાપ્રધાન મોદી કરવાનાં છે.