Videos

ઝી 24 કલાકની PMના ભાઇ સોમાભાઈ મોદી સાથે ખાસ વાતચીત

પ્રધાનમંત્રી મોદીના મોટાભાઈ સોમાભાઈ મોદીએ પ્રધાનમંત્રીના ઈન્ટરવ્યુ બાદ બાલખના સંસ્મરણોને વગોળ્યા હતાં. તેમણે સહજભાવે જવાબ આપ્યો હતો કે, નાનપણથી નેતાગીરીના ગુણ હતાં અને સ્વાદિષ્ટ જમવાનું બનાવવાની તેમનામાં ખાસ આવડત હતું.. સંઘર્ષમય જીવનના કારણે જીવનને નવી દ્રષ્ટિથી જોતા શીખ્યા હતાં.

પ્રધાનમંત્રી મોદીના મોટાભાઈ સોમાભાઈ મોદીએ પ્રધાનમંત્રીના ઈન્ટરવ્યુ બાદ બાલખના સંસ્મરણોને વગોળ્યા હતાં. તેમણે સહજભાવે જવાબ આપ્યો હતો કે, નાનપણથી નેતાગીરીના ગુણ હતાં અને સ્વાદિષ્ટ જમવાનું બનાવવાની તેમનામાં ખાસ આવડત હતું.. સંઘર્ષમય જીવનના કારણે જીવનને નવી દ્રષ્ટિથી જોતા શીખ્યા હતાં.

Video Thumbnail
Advertisement

પ્રધાનમંત્રી મોદીના મોટાભાઈ સોમાભાઈ મોદીએ પ્રધાનમંત્રીના ઈન્ટરવ્યુ બાદ બાલખના સંસ્મરણોને વગોળ્યા હતાં. તેમણે સહજભાવે જવાબ આપ્યો હતો કે, નાનપણથી નેતાગીરીના ગુણ હતાં અને સ્વાદિષ્ટ જમવાનું બનાવવાની તેમનામાં ખાસ આવડત હતું.. સંઘર્ષમય જીવનના કારણે જીવનને નવી દ્રષ્ટિથી જોતા શીખ્યા હતાં.

Read More