Videos

ખંભાતની શાંતિ ડહોળનારા કોણ? અજંપાભરી સ્થિતિ અંગે CM રૂપાણીને કરાયા વાકેફ

ખંભાતમાં 23મી ફેબ્રુઆરીના રોજ બનેલી કોમી તણાવની ઘટનાના પગલે આજે વીએચપી અને આરએસએસએ બંધનું એલાન આપ્યું છે લોકોએ સજ્જડ બંધ પાળ્યો છે. આવી સ્થિતિમાં પણ કોમી છમકલા થયા હોવાનું જાણવા મળ્યું છે. ખંભાતની તણાવભરી સ્થિતિ અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને વાકેફ કરાયા છે.

ખંભાતમાં 23મી ફેબ્રુઆરીના રોજ બનેલી કોમી તણાવની ઘટનાના પગલે આજે વીએચપી અને આરએસએસએ બંધનું એલાન આપ્યું છે લોકોએ સજ્જડ બંધ પાળ્યો છે. આવી સ્થિતિમાં પણ કોમી છમકલા થયા હોવાનું જાણવા મળ્યું છે. ખંભાતની તણાવભરી સ્થિતિ અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને વાકેફ કરાયા છે.

Video Thumbnail
Advertisement

ખંભાતમાં 23મી ફેબ્રુઆરીના રોજ બનેલી કોમી તણાવની ઘટનાના પગલે આજે વીએચપી અને આરએસએસએ બંધનું એલાન આપ્યું છે લોકોએ સજ્જડ બંધ પાળ્યો છે. આવી સ્થિતિમાં પણ કોમી છમકલા થયા હોવાનું જાણવા મળ્યું છે. ખંભાતની તણાવભરી સ્થિતિ અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને વાકેફ કરાયા છે.

Read More