Videos

લોકસભાની ચૂંટણી પહેલા પ્રવિણ તોગડિયા કરી શકે નવા રાજકીય પક્ષની જાહેરાત

રામ મંદિર નિર્માણ માટે સંસદમાં કાયદો બનાવવાની માંગને લઇને આંદોલન કરી રહેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવિણ તોગડિયાએ આ વખતે અયોધ્યાથી નવો નારો આપ્યો છે. અબ કી બાર હિન્દુ સરકાર નારા સાથે તોગડિયાએ મંદિર નિર્માણ માટે પોતાનો મત સ્પષ્ટ કર્યો છે.

રામ મંદિર નિર્માણ માટે સંસદમાં કાયદો બનાવવાની માંગને લઇને આંદોલન કરી રહેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવિણ તોગડિયાએ આ વખતે અયોધ્યાથી નવો નારો આપ્યો છે. અબ કી બાર હિન્દુ સરકાર નારા સાથે તોગડિયાએ મંદિર નિર્માણ માટે પોતાનો મત સ્પષ્ટ કર્યો છે.

Video Thumbnail
Advertisement

રામ મંદિર નિર્માણ માટે સંસદમાં કાયદો બનાવવાની માંગને લઇને આંદોલન કરી રહેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવિણ તોગડિયાએ આ વખતે અયોધ્યાથી નવો નારો આપ્યો છે. અબ કી બાર હિન્દુ સરકાર નારા સાથે તોગડિયાએ મંદિર નિર્માણ માટે પોતાનો મત સ્પષ્ટ કર્યો છે.

Read More