રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બનશે ગુજરાતના મહેમાન
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના મહેમાન બનશે. 12 અને 13 ઑક્ટોબર રાષ્ટ્રપતિ ગુજરાત પ્રવાસ આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની સૌજન્ય મુલાકાત લેશે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પરષોત્તમ રૂપાલા અને અન્ય આગેવાનો સાથે રાજભવનમાં બેઠક કરશે. 12 ઓક્ટોબરે સાંજે 7 વાગે રાષ્ટ્રપતિનું અમદાવાદ એરપોર્ટ આગમન થશે. કોબા મહાવીર જૈન આરાધના કેન્દ્રની પણ મુલાકાત લેશે. 13 ઑક્ટોબર બપોરે રાષ્ટ્રપતિ રવાના થશે. રાત્રિ રોકાણ રાજભવનમાં કરશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના મહેમાન બનશે. 12 અને 13 ઑક્ટોબર રાષ્ટ્રપતિ ગુજરાત પ્રવાસ આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની સૌજન્ય મુલાકાત લેશે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પરષોત્તમ રૂપાલા અને અન્ય આગેવાનો સાથે રાજભવનમાં બેઠક કરશે. 12 ઓક્ટોબરે સાંજે 7 વાગે રાષ્ટ્રપતિનું અમદાવાદ એરપોર્ટ આગમન થશે. કોબા મહાવીર જૈન આરાધના કેન્દ્રની પણ મુલાકાત લેશે. 13 ઑક્ટોબર બપોરે રાષ્ટ્રપતિ રવાના થશે. રાત્રિ રોકાણ રાજભવનમાં કરશે.
|Updated: Oct 08, 2019, 04:00 PM IST
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના મહેમાન બનશે. 12 અને 13 ઑક્ટોબર રાષ્ટ્રપતિ ગુજરાત પ્રવાસ આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની સૌજન્ય મુલાકાત લેશે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પરષોત્તમ રૂપાલા અને અન્ય આગેવાનો સાથે રાજભવનમાં બેઠક કરશે. 12 ઓક્ટોબરે સાંજે 7 વાગે રાષ્ટ્રપતિનું અમદાવાદ એરપોર્ટ આગમન થશે. કોબા મહાવીર જૈન આરાધના કેન્દ્રની પણ મુલાકાત લેશે. 13 ઑક્ટોબર બપોરે રાષ્ટ્રપતિ રવાના થશે. રાત્રિ રોકાણ રાજભવનમાં કરશે.