ચૂંટણી પ્રચાર કરતી વખતે પ્રિયંકા ગાંધી બેરિકેડ કેમ કૂદ્યા?
મધ્ય પ્રદેશના રતલામમાં પ્રિયંકા ગાંધી સુરક્ષા તોડીને લોકોને મળ્યા.લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનો પ્રચાર કરવા માટે પ્રિયંકા ગાંધી રતલામમાં હતા ત્યારે જનતાને મળવા માટે અને લોકોનું અભિવાદન ઝીલવા માટે તેઓ બેરિકેડ કૂદ્યા હતા.
મધ્ય પ્રદેશના રતલામમાં પ્રિયંકા ગાંધી સુરક્ષા તોડીને લોકોને મળ્યા.લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનો પ્રચાર કરવા માટે પ્રિયંકા ગાંધી રતલામમાં હતા ત્યારે જનતાને મળવા માટે અને લોકોનું અભિવાદન ઝીલવા માટે તેઓ બેરિકેડ કૂદ્યા હતા.
|Updated: May 14, 2019, 08:55 AM IST
મધ્ય પ્રદેશના રતલામમાં પ્રિયંકા ગાંધી સુરક્ષા તોડીને લોકોને મળ્યા.લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનો પ્રચાર કરવા માટે પ્રિયંકા ગાંધી રતલામમાં હતા ત્યારે જનતાને મળવા માટે અને લોકોનું અભિવાદન ઝીલવા માટે તેઓ બેરિકેડ કૂદ્યા હતા.