Videos

રાહુલ ગાંધીની પુલવામા ટ્વિટ બાદ વિવાદ વકર્યો, ભાજપે ઉઠાવ્યા સવાલ

પુલવામા હુમલાની પહેલી વરસીએ પણ શહીદોને લઇને રાજનીતિ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પુલવામા હુમલાને એક વર્ષ પુર્ણ થતા શહીદોને શ્રદ્ધાંજલિ આપતી ટ્વિટ કરી છે. જેમાં તેમણે ત્રણ સવાલ પૂછ્યા. ત્યારે ભાજપે રાહુલ ગાંધી અને કોંગ્રેસની વિચારધારા પર સવાલ ઉઠાવ્યા. ભાજપ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો.

પુલવામા હુમલાની પહેલી વરસીએ પણ શહીદોને લઇને રાજનીતિ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પુલવામા હુમલાને એક વર્ષ પુર્ણ થતા શહીદોને શ્રદ્ધાંજલિ આપતી ટ્વિટ કરી છે. જેમાં તેમણે ત્રણ સવાલ પૂછ્યા. ત્યારે ભાજપે રાહુલ ગાંધી અને કોંગ્રેસની વિચારધારા પર સવાલ ઉઠાવ્યા. ભાજપ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો.

Video Thumbnail
Advertisement

પુલવામા હુમલાની પહેલી વરસીએ પણ શહીદોને લઇને રાજનીતિ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પુલવામા હુમલાને એક વર્ષ પુર્ણ થતા શહીદોને શ્રદ્ધાંજલિ આપતી ટ્વિટ કરી છે. જેમાં તેમણે ત્રણ સવાલ પૂછ્યા. ત્યારે ભાજપે રાહુલ ગાંધી અને કોંગ્રેસની વિચારધારા પર સવાલ ઉઠાવ્યા. ભાજપ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો.

Read More