પવિત્ર યાત્રાધામ શામળાજીને રોશનીથી શણગારવામાં આવ્યું
અરવલ્લીના પવિત્ર યાત્રાધામ શામળાજીને રોશનીથી શણગારવામાં આવ્યું છે. દિવાળીના તહેવાર નિમિતે શામળાજી મંદિરને વિવિધ પ્રકારની લાઈટોખી શણગારવામાં આવ્યું છે. દિવાળીના પર્વપર મોટા પ્રમાણમાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોટ છે. દિવાળીના તહેવારમાં અનેક ભક્તો ભગવાન કાળીયા ઠાકરના દર્શન કરી પોતાના નવા વર્ષની શરૂઆત કરતા હોય છે.
અરવલ્લીના પવિત્ર યાત્રાધામ શામળાજીને રોશનીથી શણગારવામાં આવ્યું છે. દિવાળીના તહેવાર નિમિતે શામળાજી મંદિરને વિવિધ પ્રકારની લાઈટોખી શણગારવામાં આવ્યું છે. દિવાળીના પર્વપર મોટા પ્રમાણમાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોટ છે. દિવાળીના તહેવારમાં અનેક ભક્તો ભગવાન કાળીયા ઠાકરના દર્શન કરી પોતાના નવા વર્ષની શરૂઆત કરતા હોય છે.
|Updated: Oct 25, 2019, 10:20 PM IST
અરવલ્લીના પવિત્ર યાત્રાધામ શામળાજીને રોશનીથી શણગારવામાં આવ્યું છે. દિવાળીના તહેવાર નિમિતે શામળાજી મંદિરને વિવિધ પ્રકારની લાઈટોખી શણગારવામાં આવ્યું છે. દિવાળીના પર્વપર મોટા પ્રમાણમાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોટ છે. દિવાળીના તહેવારમાં અનેક ભક્તો ભગવાન કાળીયા ઠાકરના દર્શન કરી પોતાના નવા વર્ષની શરૂઆત કરતા હોય છે.