સમાચાર ગુજરાત: રાજ્યભરના ખેડૂતોને દિવસે મળશે વીજળી
કોંગ્રેસના ધારી ધારાસભ્ય જે વી કકડીયાના ખેડૂતોને દિવસે વીજળી આપવાના પ્રશ્ન પર ઉર્જા મંત્રી સૌરભ પટેલનો જવાબ આપતા કહ્યું કે, સરકારે ખેડૂતો માટે દિવસે વીજળી આપવાની બજેટમાં જાહેરાત કરી છે. રાજ્યમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની શરૂઆત ગીર સોમનાથ જિલ્લાથી થશે.
કોંગ્રેસના ધારી ધારાસભ્ય જે વી કકડીયાના ખેડૂતોને દિવસે વીજળી આપવાના પ્રશ્ન પર ઉર્જા મંત્રી સૌરભ પટેલનો જવાબ આપતા કહ્યું કે, સરકારે ખેડૂતો માટે દિવસે વીજળી આપવાની બજેટમાં જાહેરાત કરી છે. રાજ્યમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની શરૂઆત ગીર સોમનાથ જિલ્લાથી થશે.
|Updated: Feb 27, 2020, 08:40 PM IST
કોંગ્રેસના ધારી ધારાસભ્ય જે વી કકડીયાના ખેડૂતોને દિવસે વીજળી આપવાના પ્રશ્ન પર ઉર્જા મંત્રી સૌરભ પટેલનો જવાબ આપતા કહ્યું કે, સરકારે ખેડૂતો માટે દિવસે વીજળી આપવાની બજેટમાં જાહેરાત કરી છે. રાજ્યમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની શરૂઆત ગીર સોમનાથ જિલ્લાથી થશે.