જુઓ શંકરસિંહ વાઘેલાએ સરકાર પર શું આક્ષેપ કર્યા
શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજીને મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ કે છેલ્લા 25 વર્ષમાં દેશ દેવાંમાં ડુબી ગયો છે, સરકારે છેલ્લા પાંચ વર્ષનો હિસાબ આપવો જોઈએ, જેના બદલે સરકાર આતંકવાદના નામે મત માગી રહી છે
શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજીને મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ કે છેલ્લા 25 વર્ષમાં દેશ દેવાંમાં ડુબી ગયો છે, સરકારે છેલ્લા પાંચ વર્ષનો હિસાબ આપવો જોઈએ, જેના બદલે સરકાર આતંકવાદના નામે મત માગી રહી છે
|Updated: May 01, 2019, 04:45 PM IST
શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજીને મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ કે છેલ્લા 25 વર્ષમાં દેશ દેવાંમાં ડુબી ગયો છે, સરકારે છેલ્લા પાંચ વર્ષનો હિસાબ આપવો જોઈએ, જેના બદલે સરકાર આતંકવાદના નામે મત માગી રહી છે