અરવલ્લીના ખડોલમાં સરપંચે કરી જળસમાધિની માગ
અરવલ્લી જિલ્લામાં વિકાસ કામની માંગણી સાથે વધુ એક સરપંચે જળસમાધિ માટે માંગણી કરી છે રાજ્યપાલ અને કલેક્ટરને સંબોધીને 10 ગ્રામપંચાયતોના સરપંચના સમર્થન સાથે ખડોલ ગામના ભલાભાઈ ભરવાડ સરપંચે જળસમાધી આપવા માંગણી કરી છે.
અરવલ્લી જિલ્લામાં વિકાસ કામની માંગણી સાથે વધુ એક સરપંચે જળસમાધિ માટે માંગણી કરી છે રાજ્યપાલ અને કલેક્ટરને સંબોધીને 10 ગ્રામપંચાયતોના સરપંચના સમર્થન સાથે ખડોલ ગામના ભલાભાઈ ભરવાડ સરપંચે જળસમાધી આપવા માંગણી કરી છે.
|Updated: Feb 20, 2020, 06:05 PM IST
અરવલ્લી જિલ્લામાં વિકાસ કામની માંગણી સાથે વધુ એક સરપંચે જળસમાધિ માટે માંગણી કરી છે રાજ્યપાલ અને કલેક્ટરને સંબોધીને 10 ગ્રામપંચાયતોના સરપંચના સમર્થન સાથે ખડોલ ગામના ભલાભાઈ ભરવાડ સરપંચે જળસમાધી આપવા માંગણી કરી છે.