''વાયુ''નો પ્રકોપ ગુજરાતમાં વિવિધ વિસ્તારમાં કુલ 6 લોકોનાં મોત
વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતમાં સર્જાયેલા વાદળછાયા વાતાવરણને પગલે કેટલાક સ્થળો પર વરસાદ તો કેટલાક સ્થળે વિજળી પડવાની ઘટના બની હતી. ગુજરાતમાં વાયુના પ્રકોપના કારણે અત્યાર સુધીમાં કુલ 6 લોકોનાં મોત નિપજ્યા છે.
વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતમાં સર્જાયેલા વાદળછાયા વાતાવરણને પગલે કેટલાક સ્થળો પર વરસાદ તો કેટલાક સ્થળે વિજળી પડવાની ઘટના બની હતી. ગુજરાતમાં વાયુના પ્રકોપના કારણે અત્યાર સુધીમાં કુલ 6 લોકોનાં મોત નિપજ્યા છે.
|Updated: Jun 13, 2019, 01:40 AM IST
વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતમાં સર્જાયેલા વાદળછાયા વાતાવરણને પગલે કેટલાક સ્થળો પર વરસાદ તો કેટલાક સ્થળે વિજળી પડવાની ઘટના બની હતી. ગુજરાતમાં વાયુના પ્રકોપના કારણે અત્યાર સુધીમાં કુલ 6 લોકોનાં મોત નિપજ્યા છે.