Videos

અગનવર્ષાને પગલે વન્યપ્રાણીઓ માટે વનવિભાગની અનોખી તૈયારી

હાલ સમગ્ર ગુજરાતમાં અગનવર્ષા થઇ રહી છે. જેનાં પગલે માણસો જ નહી પશુઓ પણ ત્રાહીમામ પોકારી ચુક્યા છે ત્યારે સિંહ સહિતનાં વન્ય પ્રાણીઓ માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા કુંડ બનાવીને અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે તેની સ્વચ્છતા ઉપરાંત પુરતુ પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે.

હાલ સમગ્ર ગુજરાતમાં અગનવર્ષા થઇ રહી છે. જેનાં પગલે માણસો જ નહી પશુઓ પણ ત્રાહીમામ પોકારી ચુક્યા છે ત્યારે સિંહ સહિતનાં વન્ય પ્રાણીઓ માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા કુંડ બનાવીને અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે તેની સ્વચ્છતા ઉપરાંત પુરતુ પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે.

Video Thumbnail
Advertisement

હાલ સમગ્ર ગુજરાતમાં અગનવર્ષા થઇ રહી છે. જેનાં પગલે માણસો જ નહી પશુઓ પણ ત્રાહીમામ પોકારી ચુક્યા છે ત્યારે સિંહ સહિતનાં વન્ય પ્રાણીઓ માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા કુંડ બનાવીને અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે તેની સ્વચ્છતા ઉપરાંત પુરતુ પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે.

Read More