Videos

CAA મુદ્દે યોગગુરૂ રામદેવે કરી ZEE 24 KALAK સાથે ખાસ વાતચીત, જુઓ Video

CAA ને લઈ ચાલી રહેલા વિરોધ મુદ્દે યોગગુરુ સ્વામી રામદેવ એ ઝી 24 કલાક સાથે એક્સકલુસીવ વાતચીતમાં કહ્યું કે દેશમાં ભય નો માહોલ ખોટું બોલી ને ઉભો કરાયો છે. કાયદો નાગરિકતા દેવા માટે નો છે.. તો દેશ ના નાગરિકો એ ડરવાની જરૂરત નથી તો સાથે જ તેમણે જે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી ને પ્રદર્શન કરી રહ્યા છે તેમને સલાહ આપતા કહ્યું કે ભણવામાં ધ્યાન આપે રાજનીતિ રાજનેતાઓ ને કરવા દે..

CAA ને લઈ ચાલી રહેલા વિરોધ મુદ્દે યોગગુરુ સ્વામી રામદેવ એ ઝી 24 કલાક સાથે એક્સકલુસીવ વાતચીતમાં કહ્યું કે દેશમાં ભય નો માહોલ ખોટું બોલી ને ઉભો કરાયો છે. કાયદો નાગરિકતા દેવા માટે નો છે.. તો દેશ ના નાગરિકો એ ડરવાની જરૂરત નથી તો સાથે જ તેમણે જે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી ને પ્રદર્શન કરી રહ્યા છે તેમને સલાહ આપતા કહ્યું કે ભણવામાં ધ્યાન આપે રાજનીતિ રાજનેતાઓ ને કરવા દે..

Video Thumbnail
Advertisement

CAA ને લઈ ચાલી રહેલા વિરોધ મુદ્દે યોગગુરુ સ્વામી રામદેવ એ ઝી 24 કલાક સાથે એક્સકલુસીવ વાતચીતમાં કહ્યું કે દેશમાં ભય નો માહોલ ખોટું બોલી ને ઉભો કરાયો છે. કાયદો નાગરિકતા દેવા માટે નો છે.. તો દેશ ના નાગરિકો એ ડરવાની જરૂરત નથી તો સાથે જ તેમણે જે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી ને પ્રદર્શન કરી રહ્યા છે તેમને સલાહ આપતા કહ્યું કે ભણવામાં ધ્યાન આપે રાજનીતિ રાજનેતાઓ ને કરવા દે..

Read More