ઉત્તરાખંડમાં આવેલ તારાજીને કારણે ત્યાં ફરવા ગયેલ વિવિધ રાજ્યોના લોકો ફસાઈ ગયાં હતાં. જેમાં ગુજરાતના 141 લોકોનો સમાવેશ થાય છે. ગુજરાતના ક્યાં જિલ્લાના લોકો હાલ ઉત્તરાખંડના ક્યાં સ્થળ પર સલામત રીતે છે અને કેવી રીતે તેમની બચાવ કામગીરી રહી તેની માહિતી ઋષિકેશ પટેલે આપી હતી.
ઉત્તરાખંડમાં આવેલ તારાજીને કારણે ત્યાં ફરવા ગયેલ વિવિધ રાજ્યોના લોકો ફસાઈ ગયાં હતાં. જેમાં ગુજરાતના 141 લોકોનો સમાવેશ થાય છે. ગુજરાતના ક્યાં જિલ્લાના લોકો હાલ ઉત્તરાખંડના ક્યાં સ્થળ પર સલામત રીતે છે અને કેવી રીતે તેમની બચાવ કામગીરી રહી તેની માહિતી ઋષિકેશ પટેલે આપી હતી.
ઉત્તરાખંડમાં આવેલ તારાજીને કારણે ત્યાં ફરવા ગયેલ વિવિધ રાજ્યોના લોકો ફસાઈ ગયાં હતાં. જેમાં ગુજરાતના 141 લોકોનો સમાવેશ થાય છે. ગુજરાતના ક્યાં જિલ્લાના લોકો હાલ ઉત્તરાખંડના ક્યાં સ્થળ પર સલામત રીતે છે અને કેવી રીતે તેમની બચાવ કામગીરી રહી તેની માહિતી ઋષિકેશ પટેલે આપી હતી.