Videos

સિંહના મોત મામલે ગણપત વસાવાનું નિવેદન, જાણો શું કહ્યું...

સિંહોના મોત મામલે મંત્રી ગણપત વસાવાનું નિવેદન આપતા જણાવ્યું કે, સિંહો ગુજરાતનું ગૌરવ અને ઓળખ છે. સિંહોના સંવર્ધન માટે સરકારે યોગ્ય કામગીરી કરી છે. સિંહોના ભૂતકાળમાં થતા મૃત્યુ હાલ અટકાવવામાં આવ્યા છે. 27 કરોડનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. 40 કિમિ રેલવેના ટ્રેકની બાજુમાં ફેન્સીગ કરાવ્યું છે. રાજ્ય સરકારે નવું શેત્રુંજી ડિવિઝન શરૂ કર્યું છે. 4 લાયન એમ્બ્યુલન્સ મુકવામાં આવી છે.

સિંહોના મોત મામલે મંત્રી ગણપત વસાવાનું નિવેદન આપતા જણાવ્યું કે, સિંહો ગુજરાતનું ગૌરવ અને ઓળખ છે. સિંહોના સંવર્ધન માટે સરકારે યોગ્ય કામગીરી કરી છે. સિંહોના ભૂતકાળમાં થતા મૃત્યુ હાલ અટકાવવામાં આવ્યા છે. 27 કરોડનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. 40 કિમિ રેલવેના ટ્રેકની બાજુમાં ફેન્સીગ કરાવ્યું છે. રાજ્ય સરકારે નવું શેત્રુંજી ડિવિઝન શરૂ કર્યું છે. 4 લાયન એમ્બ્યુલન્સ મુકવામાં આવી છે.

Video Thumbnail
Advertisement

સિંહોના મોત મામલે મંત્રી ગણપત વસાવાનું નિવેદન આપતા જણાવ્યું કે, સિંહો ગુજરાતનું ગૌરવ અને ઓળખ છે. સિંહોના સંવર્ધન માટે સરકારે યોગ્ય કામગીરી કરી છે. સિંહોના ભૂતકાળમાં થતા મૃત્યુ હાલ અટકાવવામાં આવ્યા છે. 27 કરોડનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. 40 કિમિ રેલવેના ટ્રેકની બાજુમાં ફેન્સીગ કરાવ્યું છે. રાજ્ય સરકારે નવું શેત્રુંજી ડિવિઝન શરૂ કર્યું છે. 4 લાયન એમ્બ્યુલન્સ મુકવામાં આવી છે.

Read More