Videos

ગીર સોમનાથના ઊનામાં સરદારની પ્રતિમા થઈ ખંડિત

ગીર સોમનાથના ઊના નગરપાલિકા ભવન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ટુટેલ હાલતમાં જોવા મળી હતી. કોઈ શખ્શોએ આ પ્રતિમાને તોડી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરા ચેક થતા આવસે સત્ય સામે આવશે.

ગીર સોમનાથના ઊના નગરપાલિકા ભવન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ટુટેલ હાલતમાં જોવા મળી હતી. કોઈ શખ્શોએ આ પ્રતિમાને તોડી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરા ચેક થતા આવસે સત્ય સામે આવશે.

Video Thumbnail
Advertisement

ગીર સોમનાથના ઊના નગરપાલિકા ભવન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ટુટેલ હાલતમાં જોવા મળી હતી. કોઈ શખ્શોએ આ પ્રતિમાને તોડી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરા ચેક થતા આવસે સત્ય સામે આવશે.

Read More