ગીર સોમનાથના ઊનામાં સરદારની પ્રતિમા થઈ ખંડિત
ગીર સોમનાથના ઊના નગરપાલિકા ભવન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ટુટેલ હાલતમાં જોવા મળી હતી. કોઈ શખ્શોએ આ પ્રતિમાને તોડી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરા ચેક થતા આવસે સત્ય સામે આવશે.
ગીર સોમનાથના ઊના નગરપાલિકા ભવન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ટુટેલ હાલતમાં જોવા મળી હતી. કોઈ શખ્શોએ આ પ્રતિમાને તોડી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરા ચેક થતા આવસે સત્ય સામે આવશે.
|Updated: Feb 21, 2020, 06:20 PM IST
ગીર સોમનાથના ઊના નગરપાલિકા ભવન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ટુટેલ હાલતમાં જોવા મળી હતી. કોઈ શખ્શોએ આ પ્રતિમાને તોડી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરા ચેક થતા આવસે સત્ય સામે આવશે.