Videos

રૂપાણી સરકારનો સૌથી મોટો નિર્ણય, ટીવી ચેનલ મારફતે વિદ્યાર્થીઓને કરાવશે અભ્યાસ

WHO દ્વારા કોરોના વાયરસને વિશ્વવ્યાપી રોગચાળો જાહેર કરાયો છે. પણ ગુજરાત કોરોના કેસોમાં સૌથી સલામત માનવામાં આવે છે. આ સલામતીને ધ્યાનમાં રાખીને મોલ મલ્ટીપ્લેક્સ અને સ્કૂલ બંધ રાખવા ગુજરાત સરકારે પણ નિર્દેશો જાહેર કર્યા છે. તાજેતરમાં જ અમદાવાદની CBSE શાળાએ કોરોના વાયરસથી વિધાર્થીઓની જાગૃતિ અને શિક્ષણને લઈને પહેલ શરુ કરી છે અને શિક્ષકને સ્કૂલમાં બોલાવીને બાળકોને ભણાવવા માટે ઓન લાઇન વર્ગો શરૂ કર્યા છે.

WHO દ્વારા કોરોના વાયરસને વિશ્વવ્યાપી રોગચાળો જાહેર કરાયો છે. પણ ગુજરાત કોરોના કેસોમાં સૌથી સલામત માનવામાં આવે છે. આ સલામતીને ધ્યાનમાં રાખીને મોલ મલ્ટીપ્લેક્સ અને સ્કૂલ બંધ રાખવા ગુજરાત સરકારે પણ નિર્દેશો જાહેર કર્યા છે. તાજેતરમાં જ અમદાવાદની CBSE શાળાએ કોરોના વાયરસથી વિધાર્થીઓની જાગૃતિ અને શિક્ષણને લઈને પહેલ શરુ કરી છે અને શિક્ષકને સ્કૂલમાં બોલાવીને બાળકોને ભણાવવા માટે ઓન લાઇન વર્ગો શરૂ કર્યા છે.

Video Thumbnail
Advertisement

WHO દ્વારા કોરોના વાયરસને વિશ્વવ્યાપી રોગચાળો જાહેર કરાયો છે. પણ ગુજરાત કોરોના કેસોમાં સૌથી સલામત માનવામાં આવે છે. આ સલામતીને ધ્યાનમાં રાખીને મોલ મલ્ટીપ્લેક્સ અને સ્કૂલ બંધ રાખવા ગુજરાત સરકારે પણ નિર્દેશો જાહેર કર્યા છે. તાજેતરમાં જ અમદાવાદની CBSE શાળાએ કોરોના વાયરસથી વિધાર્થીઓની જાગૃતિ અને શિક્ષણને લઈને પહેલ શરુ કરી છે અને શિક્ષકને સ્કૂલમાં બોલાવીને બાળકોને ભણાવવા માટે ઓન લાઇન વર્ગો શરૂ કર્યા છે.

Read More