Videos

સુપરફાસ્ટ 100: ગૃહરાજ્ય મંત્રીએ આપેલા નિવેદનને લઇને મનિષ દોશીનો જવાબ, બધુ સ્ક્રિપ્ટ મુજબ ચાલી રહ્યું છે

કેન્દ્ર સરકારની ખેડૂત, વ્યાપારીઓ, મજૂરો, યુવાઓ, કેન્દ્રીય કર્મચારીઓ સંબંધી વિવિધ નીતિઓને લઇને લોકોમાં રોષ વધી રહ્યો છે. આજે દેશના લગભગ 25 કરોડ કામદારોની સામેલગીરી સાથે સરકારની કામદાર-કર્મચારી વિરોધી નીતિ સામે રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કર્યું હતું. જેના પગલે જામનગરમાં પણ વિવિધ યુનિયનો હડતાલમાં જોડાયા હતાં.

કેન્દ્ર સરકારની ખેડૂત, વ્યાપારીઓ, મજૂરો, યુવાઓ, કેન્દ્રીય કર્મચારીઓ સંબંધી વિવિધ નીતિઓને લઇને લોકોમાં રોષ વધી રહ્યો છે. આજે દેશના લગભગ 25 કરોડ કામદારોની સામેલગીરી સાથે સરકારની કામદાર-કર્મચારી વિરોધી નીતિ સામે રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કર્યું હતું. જેના પગલે જામનગરમાં પણ વિવિધ યુનિયનો હડતાલમાં જોડાયા હતાં.

Video Thumbnail
Advertisement

કેન્દ્ર સરકારની ખેડૂત, વ્યાપારીઓ, મજૂરો, યુવાઓ, કેન્દ્રીય કર્મચારીઓ સંબંધી વિવિધ નીતિઓને લઇને લોકોમાં રોષ વધી રહ્યો છે. આજે દેશના લગભગ 25 કરોડ કામદારોની સામેલગીરી સાથે સરકારની કામદાર-કર્મચારી વિરોધી નીતિ સામે રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કર્યું હતું. જેના પગલે જામનગરમાં પણ વિવિધ યુનિયનો હડતાલમાં જોડાયા હતાં.

Read More