સુરત આગ: રઘુવીર બિલ્ડિંગની બીયુ પરમિશન કરાઇ રદ
સુરતની રઘુવીર બિલ્ડિંગમાં આગની ઘટના બાદ મ્યુનિ. કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા હતા. બિલ્ડીંગનું બીયુસી રદ્દ કરવામાં આવ્યું હતું. ગતરોજ નોટિસ આપવામાં આવી હતી. બીલ્ડીંગને સિલ કરવામાં આવશે. આવતીકાલે આ અંગે ફાયર ઑફિસર સાથે મીટીંગનું આયોજન કરાયું હતું. કઈ રીતે આગ લાગી, શું તકલીફ પડી તે અંગે ચર્ચા કરવામાં આવશે.
સુરતની રઘુવીર બિલ્ડિંગમાં આગની ઘટના બાદ મ્યુનિ. કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા હતા. બિલ્ડીંગનું બીયુસી રદ્દ કરવામાં આવ્યું હતું. ગતરોજ નોટિસ આપવામાં આવી હતી. બીલ્ડીંગને સિલ કરવામાં આવશે. આવતીકાલે આ અંગે ફાયર ઑફિસર સાથે મીટીંગનું આયોજન કરાયું હતું. કઈ રીતે આગ લાગી, શું તકલીફ પડી તે અંગે ચર્ચા કરવામાં આવશે.
|Updated: Jan 21, 2020, 07:10 PM IST
સુરતની રઘુવીર બિલ્ડિંગમાં આગની ઘટના બાદ મ્યુનિ. કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા હતા. બિલ્ડીંગનું બીયુસી રદ્દ કરવામાં આવ્યું હતું. ગતરોજ નોટિસ આપવામાં આવી હતી. બીલ્ડીંગને સિલ કરવામાં આવશે. આવતીકાલે આ અંગે ફાયર ઑફિસર સાથે મીટીંગનું આયોજન કરાયું હતું. કઈ રીતે આગ લાગી, શું તકલીફ પડી તે અંગે ચર્ચા કરવામાં આવશે.