Videos

સુરતમાં જીવના જોખમે માછીમારો કરી રહ્યા છે માછીમારી, જુઓ વિગત

સુરતમાં વાયુ વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે.ડુમ્મસના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયાં છે.વાવાઝોડાને પગલે આજે બપોરે કલેકટરની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરાયું છે.સાથે જ તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની અપીલ કરાઈ છે.

સુરતમાં વાયુ વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે.ડુમ્મસના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયાં છે.વાવાઝોડાને પગલે આજે બપોરે કલેકટરની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરાયું છે.સાથે જ તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની અપીલ કરાઈ છે.

Video Thumbnail
Advertisement

સુરતમાં વાયુ વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે.ડુમ્મસના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયાં છે.વાવાઝોડાને પગલે આજે બપોરે કલેકટરની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરાયું છે.સાથે જ તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની અપીલ કરાઈ છે.

Read More