Videos

ફાંસીથી બચવા સુરતના દુષ્કર્મીએ સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવ્યા

સુરતના લિબાયતમાં બાળકીનું અપહરણ અને દુષ્કર્મ બાદ હત્યા મામલામાં નરાધમ અનિલ યાદવે ફાંસીમાંથી રાહત મેળવવા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. અનિલ યાદવે લાજપોર જેલના સુપ્રિન્ટેન્ડન્ટને લેખિતમાં અરજી કરી છે. વકીલ દ્વારા કેસનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ સુરતની કોર્ટે આપેલ ચુકાદો અને હાઇકોર્ટની બહાલીને ધ્યાનમાં લઈ અરજી સુપ્રીમમાં ફાઇલ કરવામાં આવશે. 14 મી ઓક્ટોબર 2018 સુરતના લિંબાયત ગોડાદરા વિસ્તારમાં ઘટના બની હતી.

સુરતના લિબાયતમાં બાળકીનું અપહરણ અને દુષ્કર્મ બાદ હત્યા મામલામાં નરાધમ અનિલ યાદવે ફાંસીમાંથી રાહત મેળવવા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. અનિલ યાદવે લાજપોર જેલના સુપ્રિન્ટેન્ડન્ટને લેખિતમાં અરજી કરી છે. વકીલ દ્વારા કેસનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ સુરતની કોર્ટે આપેલ ચુકાદો અને હાઇકોર્ટની બહાલીને ધ્યાનમાં લઈ અરજી સુપ્રીમમાં ફાઇલ કરવામાં આવશે. 14 મી ઓક્ટોબર 2018 સુરતના લિંબાયત ગોડાદરા વિસ્તારમાં ઘટના બની હતી.

Video Thumbnail
Advertisement

સુરતના લિબાયતમાં બાળકીનું અપહરણ અને દુષ્કર્મ બાદ હત્યા મામલામાં નરાધમ અનિલ યાદવે ફાંસીમાંથી રાહત મેળવવા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. અનિલ યાદવે લાજપોર જેલના સુપ્રિન્ટેન્ડન્ટને લેખિતમાં અરજી કરી છે. વકીલ દ્વારા કેસનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ સુરતની કોર્ટે આપેલ ચુકાદો અને હાઇકોર્ટની બહાલીને ધ્યાનમાં લઈ અરજી સુપ્રીમમાં ફાઇલ કરવામાં આવશે. 14 મી ઓક્ટોબર 2018 સુરતના લિંબાયત ગોડાદરા વિસ્તારમાં ઘટના બની હતી.

Read More