અંબાજીમાં યોજાયેલ ગ્રામસભાનો ફિયાસ્કો
રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા ગ્રામજનોની સુવિધા ખાતર છેવાડાના ગામડાઓમાં ગ્રામસભા આયોજિત કરાતી હોય છે. ત્યારે આધિકરીઓ દ્વારા સરકારને લાંછન લગાડતું હોય તેમ ગ્રામસભાઓમાં ઉપસ્થિત ન રહેતા આખરે ગ્રામસભાનો બહિષ્કાર થતો હોય છે તેવોજ એક કીસ્સો અંબાજીમાં બનવા પામેલ છે.
રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા ગ્રામજનોની સુવિધા ખાતર છેવાડાના ગામડાઓમાં ગ્રામસભા આયોજિત કરાતી હોય છે. ત્યારે આધિકરીઓ દ્વારા સરકારને લાંછન લગાડતું હોય તેમ ગ્રામસભાઓમાં ઉપસ્થિત ન રહેતા આખરે ગ્રામસભાનો બહિષ્કાર થતો હોય છે તેવોજ એક કીસ્સો અંબાજીમાં બનવા પામેલ છે.
|Updated: Feb 15, 2020, 06:05 PM IST
રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા ગ્રામજનોની સુવિધા ખાતર છેવાડાના ગામડાઓમાં ગ્રામસભા આયોજિત કરાતી હોય છે. ત્યારે આધિકરીઓ દ્વારા સરકારને લાંછન લગાડતું હોય તેમ ગ્રામસભાઓમાં ઉપસ્થિત ન રહેતા આખરે ગ્રામસભાનો બહિષ્કાર થતો હોય છે તેવોજ એક કીસ્સો અંબાજીમાં બનવા પામેલ છે.