Videos

સુરતના ગોઝારા કાંડ પછી ફરી શરૂ થયું તક્ષશિલા આર્કેડ

સુરતના સરથાણામાં આવેલા તક્ષશિલામાં આગ લાગતા 22 બાળકોના મોત થયા હતા. આ ઘટનાના 30 દિવસ બાદ આજે ફરી એક વખત તક્ષશિલા આર્કેડમાં વેપારીઓએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. તક્ષશિલામાં હવન કરીને ફરીથી દુકાનો ખોલવામાં આવી છે.

સુરતના સરથાણામાં આવેલા તક્ષશિલામાં આગ લાગતા 22 બાળકોના મોત થયા હતા. આ ઘટનાના 30 દિવસ બાદ આજે ફરી એક વખત તક્ષશિલા આર્કેડમાં વેપારીઓએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. તક્ષશિલામાં હવન કરીને ફરીથી દુકાનો ખોલવામાં આવી છે.

Video Thumbnail
Advertisement

સુરતના સરથાણામાં આવેલા તક્ષશિલામાં આગ લાગતા 22 બાળકોના મોત થયા હતા. આ ઘટનાના 30 દિવસ બાદ આજે ફરી એક વખત તક્ષશિલા આર્કેડમાં વેપારીઓએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. તક્ષશિલામાં હવન કરીને ફરીથી દુકાનો ખોલવામાં આવી છે.

Read More