હવે તસ્કરો મંદિરોને પણ બાકાત રાખતા નથી, મહેસાણા જિલ્લાના સાંથલમાં રામજી મંદિરમાં ચાંદીનો હાર, છત્તર, આભૂષણની ચોરી કરી હતી. આ ચોરીની ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટેલી આ ઘટનાથી સાંથલમાં ચકચાર મચી ગઈ છે. તસ્કરોએ મંદિરને ટાર્ગેટ બનાવ્યું છે તો લોકોના ઘરને પણ નિશાન બનાવી શકે તેવો ભય લોકોમાં સતાવી રહ્યો છે.
હવે તસ્કરો મંદિરોને પણ બાકાત રાખતા નથી, મહેસાણા જિલ્લાના સાંથલમાં રામજી મંદિરમાં ચાંદીનો હાર, છત્તર, આભૂષણની ચોરી કરી હતી. આ ચોરીની ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટેલી આ ઘટનાથી સાંથલમાં ચકચાર મચી ગઈ છે. તસ્કરોએ મંદિરને ટાર્ગેટ બનાવ્યું છે તો લોકોના ઘરને પણ નિશાન બનાવી શકે તેવો ભય લોકોમાં સતાવી રહ્યો છે.
હવે તસ્કરો મંદિરોને પણ બાકાત રાખતા નથી, મહેસાણા જિલ્લાના સાંથલમાં રામજી મંદિરમાં ચાંદીનો હાર, છત્તર, આભૂષણની ચોરી કરી હતી. આ ચોરીની ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટેલી આ ઘટનાથી સાંથલમાં ચકચાર મચી ગઈ છે. તસ્કરોએ મંદિરને ટાર્ગેટ બનાવ્યું છે તો લોકોના ઘરને પણ નિશાન બનાવી શકે તેવો ભય લોકોમાં સતાવી રહ્યો છે.