આદિવાસી માલધારી આંદોલન સમિતિ દ્વારા ગાંધીનગરમાં આંદોલનનો 64 મો દિવસ
આદિવાસી માલધારી આંદોલન સમિતિ દ્વારા ગાંધીનગરમાં આંદોલનનો 64 મો દિવસ છે. LRD ભરતી , ડ્રાઇવર કન્ડકટર ની નોકરીમાં જાતિના સર્ટી વેરિફિકેશન માં થતી કનડગત મામલે આંદોલનમાં જોડાયા છે. સરકાર સાથે હકારાત્મક ખુલ્લા વાતાવરણ માં ચર્ચા થઈ પણ માંગણી સંતોષાઈ નથી. સરકાર હકારાત્મક થઈ આપેલા 12 મુદ્દાઓ પર યોગ્ય નિર્ણય નહિ કરે તો રણનીતી મજબૂત કરી. જિલ્લા અને તાલુકા લેવલ અને આગામી ચૂંટણીમાં તેનું પરિણામ સરકાર ભોગવશે.
આદિવાસી માલધારી આંદોલન સમિતિ દ્વારા ગાંધીનગરમાં આંદોલનનો 64 મો દિવસ છે. LRD ભરતી , ડ્રાઇવર કન્ડકટર ની નોકરીમાં જાતિના સર્ટી વેરિફિકેશન માં થતી કનડગત મામલે આંદોલનમાં જોડાયા છે. સરકાર સાથે હકારાત્મક ખુલ્લા વાતાવરણ માં ચર્ચા થઈ પણ માંગણી સંતોષાઈ નથી. સરકાર હકારાત્મક થઈ આપેલા 12 મુદ્દાઓ પર યોગ્ય નિર્ણય નહિ કરે તો રણનીતી મજબૂત કરી. જિલ્લા અને તાલુકા લેવલ અને આગામી ચૂંટણીમાં તેનું પરિણામ સરકાર ભોગવશે.
|Updated: Mar 01, 2020, 06:05 PM IST
આદિવાસી માલધારી આંદોલન સમિતિ દ્વારા ગાંધીનગરમાં આંદોલનનો 64 મો દિવસ છે. LRD ભરતી , ડ્રાઇવર કન્ડકટર ની નોકરીમાં જાતિના સર્ટી વેરિફિકેશન માં થતી કનડગત મામલે આંદોલનમાં જોડાયા છે. સરકાર સાથે હકારાત્મક ખુલ્લા વાતાવરણ માં ચર્ચા થઈ પણ માંગણી સંતોષાઈ નથી. સરકાર હકારાત્મક થઈ આપેલા 12 મુદ્દાઓ પર યોગ્ય નિર્ણય નહિ કરે તો રણનીતી મજબૂત કરી. જિલ્લા અને તાલુકા લેવલ અને આગામી ચૂંટણીમાં તેનું પરિણામ સરકાર ભોગવશે.