જુઓ આજના 25 મહત્વના સમાચાર
બનાસકાંઠાના 13 તાલુકા અને પાટણના બે તાલુકા એમ કુલ ૧૫ તાલુકાઓમાં રાજસ્થાન પાકિસ્તાન તરફથી તીડનું આક્રમણ થયું હતું. જેના કારણે આ વિસ્તારમાં ૨૫ હજાર હેક્ટરથી વધુ ઉભા પાકને ભારે નુકસાન થયું હતું. તીડના આક્રમણથી નુકસાન પામેલા ખેડૂતોને સહાયતા કરવી જોઇએ તેવી અવારનવાર માગણી નો ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી હતી. આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ પત્ર લખીને માંગણી કરી હતી.
બનાસકાંઠાના 13 તાલુકા અને પાટણના બે તાલુકા એમ કુલ ૧૫ તાલુકાઓમાં રાજસ્થાન પાકિસ્તાન તરફથી તીડનું આક્રમણ થયું હતું. જેના કારણે આ વિસ્તારમાં ૨૫ હજાર હેક્ટરથી વધુ ઉભા પાકને ભારે નુકસાન થયું હતું. તીડના આક્રમણથી નુકસાન પામેલા ખેડૂતોને સહાયતા કરવી જોઇએ તેવી અવારનવાર માગણી નો ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી હતી. આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ પત્ર લખીને માંગણી કરી હતી.
|Updated: Jan 07, 2020, 11:25 PM IST
બનાસકાંઠાના 13 તાલુકા અને પાટણના બે તાલુકા એમ કુલ ૧૫ તાલુકાઓમાં રાજસ્થાન પાકિસ્તાન તરફથી તીડનું આક્રમણ થયું હતું. જેના કારણે આ વિસ્તારમાં ૨૫ હજાર હેક્ટરથી વધુ ઉભા પાકને ભારે નુકસાન થયું હતું. તીડના આક્રમણથી નુકસાન પામેલા ખેડૂતોને સહાયતા કરવી જોઇએ તેવી અવારનવાર માગણી નો ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી હતી. આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ પત્ર લખીને માંગણી કરી હતી.