TOP 25 : સુરતમાં સમૂહ લગ્નમાં કન્યાદાનમાં અપાયા ફાયર સેફ્ટીના સાધનો
સુરતમાં સમૂહ લગ્નમાં વધુને કન્યાદાનમાં ફાયર સેફ્ટીના સાધન આપવામાં આવ્યા. તક્ષશિલા અને રઘુવીર માર્કેટની ઘટના પછી આ નિર્ણય લેવાયો હતો. ઘરમાં આગ લાગે તે સમયે કામ લાગતા સાધનો કન્યાદાનમાં અપાયા છે. 25 યુગલો માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતમાં સમૂહ લગ્નમાં વધુને કન્યાદાનમાં ફાયર સેફ્ટીના સાધન આપવામાં આવ્યા. તક્ષશિલા અને રઘુવીર માર્કેટની ઘટના પછી આ નિર્ણય લેવાયો હતો. ઘરમાં આગ લાગે તે સમયે કામ લાગતા સાધનો કન્યાદાનમાં અપાયા છે. 25 યુગલો માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
|Updated: Feb 09, 2020, 11:30 PM IST
સુરતમાં સમૂહ લગ્નમાં વધુને કન્યાદાનમાં ફાયર સેફ્ટીના સાધન આપવામાં આવ્યા. તક્ષશિલા અને રઘુવીર માર્કેટની ઘટના પછી આ નિર્ણય લેવાયો હતો. ઘરમાં આગ લાગે તે સમયે કામ લાગતા સાધનો કન્યાદાનમાં અપાયા છે. 25 યુગલો માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.