ભાવનગર: મહિનાઓ અગાઉ દાટી દેવાયેલા બાળકોનાં મૃતદેહ બહાર કઢાયા...
ભાવનગર: મહિનાઓ અગાઉ દાટી દેવાયેલા બાળકોનાં મૃતદેહ બહાર કઢાયા હતા. મામલતદાર અને પોલીસ અધિકારીઓની હાજરીમાં આ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લે્ખનીય છે કે, હત્યાની આશંકાને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ભાવનગર: મહિનાઓ અગાઉ દાટી દેવાયેલા બાળકોનાં મૃતદેહ બહાર કઢાયા હતા. મામલતદાર અને પોલીસ અધિકારીઓની હાજરીમાં આ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લે્ખનીય છે કે, હત્યાની આશંકાને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
|Updated: Mar 01, 2020, 10:10 PM IST
ભાવનગર: મહિનાઓ અગાઉ દાટી દેવાયેલા બાળકોનાં મૃતદેહ બહાર કઢાયા હતા. મામલતદાર અને પોલીસ અધિકારીઓની હાજરીમાં આ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લે્ખનીય છે કે, હત્યાની આશંકાને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી.