કાશ્મીર મુદ્દે સરદાર સાચા અને નહેરુ ખોટાઃ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અમદાવાદની મુલાકાતે હતા.આ સમયે રવિશંકર પ્રસાદે એએમએમાં પ્રેસ કો્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે કલમ 370 દૂર કરવાનો નિર્ણય ઔતિહાસિક રહ્યો છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન પણ આપ્યા હતા. સમગ્ર મામલે છેલ્લે સુધી ગોપીનીય રાખવામાં સફળતા મળી હતી.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અમદાવાદની મુલાકાતે હતા.આ સમયે રવિશંકર પ્રસાદે એએમએમાં પ્રેસ કો્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે કલમ 370 દૂર કરવાનો નિર્ણય ઔતિહાસિક રહ્યો છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન પણ આપ્યા હતા. સમગ્ર મામલે છેલ્લે સુધી ગોપીનીય રાખવામાં સફળતા મળી હતી.
|Updated: Sep 11, 2019, 04:10 PM IST
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અમદાવાદની મુલાકાતે હતા.આ સમયે રવિશંકર પ્રસાદે એએમએમાં પ્રેસ કો્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે કલમ 370 દૂર કરવાનો નિર્ણય ઔતિહાસિક રહ્યો છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન પણ આપ્યા હતા. સમગ્ર મામલે છેલ્લે સુધી ગોપીનીય રાખવામાં સફળતા મળી હતી.