વડોદરા મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ કેમ તવાઈ બોલાવી
વડોદરા મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ તવાઈ બોલાવી છે, પાણીના મીટરમાં કૌભાંડ મામલે વિજિલન્સ રિપોર્ટના આધારે 15થી વધુ ભ્રષ્ટ અધિકારીઓને કારણદર્ષક નોટિસ ફટકારી છે, ભ્રષ્ટાચારના મામલે નોટિસ ફટકારવામાં આવી છે અને તમામ અધિકારીઓને સસ્પેન્ડ કેમ ન કરવા જોઈએ તે અંગે જવાબ માગ્યો
વડોદરા મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ તવાઈ બોલાવી છે, પાણીના મીટરમાં કૌભાંડ મામલે વિજિલન્સ રિપોર્ટના આધારે 15થી વધુ ભ્રષ્ટ અધિકારીઓને કારણદર્ષક નોટિસ ફટકારી છે, ભ્રષ્ટાચારના મામલે નોટિસ ફટકારવામાં આવી છે અને તમામ અધિકારીઓને સસ્પેન્ડ કેમ ન કરવા જોઈએ તે અંગે જવાબ માગ્યો
|Updated: Jun 07, 2019, 05:20 PM IST
વડોદરા મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ તવાઈ બોલાવી છે, પાણીના મીટરમાં કૌભાંડ મામલે વિજિલન્સ રિપોર્ટના આધારે 15થી વધુ ભ્રષ્ટ અધિકારીઓને કારણદર્ષક નોટિસ ફટકારી છે, ભ્રષ્ટાચારના મામલે નોટિસ ફટકારવામાં આવી છે અને તમામ અધિકારીઓને સસ્પેન્ડ કેમ ન કરવા જોઈએ તે અંગે જવાબ માગ્યો