Videos

ગુજરાતમાં ભ્રષ્ટાચારનું 20-20 મોડલ, 'ચંદા દો-ધંધા લો'ની સિસ્ટમ ચાલે છે, અમીરો-ગરીબો માટે અલગ અલગ વ્યવસ્થા- લાલજી દેસાઈ

Lalji Desai Video: વડોદરા બ્રિજ દુર્ઘટના પર કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ કહ્યું કે ગુજરાતમાં ભ્રષ્ટાચારનું 20-20 મોડલ ચાલે છે. જો અહીં ભ્રષ્ટાચાર ન હોત તો આટલી બધી  દુર્ઘટના ન થઈ હોત. 'ચંદા દો- ધંધા લો'ની સિસ્ટમ ચાલે છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો...

Vadodara Bridge Collapse congress Seva Dal Lalji Desai statement watch video

Video Thumbnail
Advertisement

Lalji Desai Video: વડોદરા બ્રિજ દુર્ઘટના પર કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ કહ્યું કે ગુજરાતમાં ભ્રષ્ટાચારનું 20-20 મોડલ ચાલે છે. જો અહીં ભ્રષ્ટાચાર ન હોત તો આટલી બધી  દુર્ઘટના ન થઈ હોત. 'ચંદા દો- ધંધા લો'ની સિસ્ટમ ચાલે છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો...

Read More